અટકળોનો આવ્યો અંત, પ્રખ્યાત પત્રકાર રવીશ કુમારે NDTVમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-01 09:53:19

NDTVના પ્રખ્યાત પત્રકાર અને એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા પત્રકાર રાજીનામું આપશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે NDTVના સંસ્થાપક પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયે પણ રાજીનામું આપી દીધું છે. રવીશ કુમારે જ રાજીનામાનો મેઈલ ચેનલને કર્યો હતો.


શા માટે આપ્યું રાજીનામું? 


અદાણી ગ્રુપ  NDTVના અધિગ્રહણની  નજીક પહોંચી ગયું છે. NDTVની પેરેન્ટ કંપની RRPR હોલ્ડિંગના ડિરોક્ટર પદેથી રોય દંપતી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અદાણી ગ્રૂપે RRPRનું અધિગ્રહણ કરી લીધું હતું. RRPR પાસે  NDTVનો 29.18 ટકા હિસ્સો છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.