શાહરૂખ ખાનના ફેન્સની આતુરતાનો આવ્યો અંત, આવતી કાલે રિલીઝ થશે પઠાણ ફિલ્મનું ટ્રેલર


  • Published By :
  • Published Date : 2023-01-09 16:06:36

25 ડિસેમ્બરે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખની સાથે દિપીકા પાદુકોણ જોવા મળવાની છે. ચાર વર્ષ પછી શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળવાના છે. પઠાણ ફિલ્મનું ટ્રેલર આવતી કાલે રિલીઝ થવાનું છે. શાહરૂખના ફેન્સ ટ્રેલરને લઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આવતી કાલે 11 વાગ્યે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે. 


પઠાણ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળશે સલમાન ખાન!!! 

પઠાણ ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ શાહરૂખ ખાનના ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. એવા સમાચાર હતા કે 11 જાન્યુઆરીએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ શકે છે પરંતુ હવે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રેલરના ટાઈમ અને ડેટ અંગે જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યું કે એક પઠાણ આવી રહ્યો છે તમારૂ દિલ જીતવા. પઠાણનું ટ્રેલર કાલે 11 વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેલરમાં સલમાન પણ દેખાઈ શકે છે. અટકળો એવી લગાવવામાં આવી રહી છે કે આ ટ્રેલરના ટુકડામાં સ્પાઈ યૂનિવર્સના આઈરન મેન, સલમાન ખાન પણ દેખાઈ શકે છે.   

Protest against Shah Rukh Khan's film 'Pathan', #BoycottPathaan trended on  Twitter | Sandesh


Blast From Past: Shah Rukh Khan, Salman Khan are all smiles as they pose  with Amrish Puri on Karan Arjun sets | PINKVILLA


ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ   

પઠાણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. બેશરમ રંગ સોન્ગને લઈ વિવાદ છેડાયો હતો. આ ગીતમાં જે રંગનો ઉપયોગ થયો હતો તેને લઈ ફિલ્મનો વિરોધ થયો હતો. વિવાદ વધતા ફિલ્મમાંથી અનેક સિન કટ કરી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મનું ટ્રેલર અનેક ભાષાઓમાં રિલીઝ થવાનું છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી