કપિલ શર્માની નવી ફિલ્મ Zwigatoનું ટ્રેલર થયું રિલિઝ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:19:02

ધી કપિલ શર્મા શોથી બધાના દિલમાં પોતાની જગ્યા બનાવનાર કપિલ શર્મા હવે ફિલ્મી પડદે વધુ એક ફિલ્મમાં જોવા મળવાના છે. કપિલની આવનારી ફિલ્મ ઝવીગાટોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં નજરે પડી રહ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવનારી ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું છે.

Zwigato First Look: नंदिता दास न‍िर्देश‍ित कपिल शर्मा की फिल्‍म सीधे पहुंची  TIFF, Video कर रहा है इंप्रैस - kapil sharma unveils poster of new film  zwigato first look plays a man

મધ્યમ વર્ગ પર આધારિત છે કપિલની ફિલ્મ

કપિલ શર્માની આ ફિલ્મ સામાન્ય પરિવારની વાર્તાની વાતથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કપિલ બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એકદમ ગંભીર પાત્ર નિભાવતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખી, 100 ટકા કામ આપવા છતાં તે માત્ર નિરાશાને ભેટે છે. આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનું પાત્ર શહાના ગોસ્વામી ભજવી રહ્યા છે. આર્થિક સ્થિતિને મજબૂત ન હોવાને કારણે શહાના ગોસ્વામી ઘરની બહાર કામ કરવા નિકળે છે.    



સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે