આ હિંદી સિરિયલો છે ગુજરાતી કલ્ચરથી પ્રભાવિત


  • Published By :
  • Published Date : 2022-12-04 12:51:54

ટેલિવિઝન પર અનેક શો આવી છે. અનેક શોએ લોકોના દિલમાં ઓવી જગ્યા બનાવી દીધી છે. અનેક ટેલિવિઝન શો ગુજરાતી સંસ્કૃતિને મોટા પડદા પર તેમજ લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. છેલ્લા અનેક વર્ષોથી એવા શો આવી રહ્યા છે જેમાં ગુજરાતી પરિવારને, તેમની રહેણી કરણીને દર્શાવામાં આવ્યો છે. હાલ સૌથી વધુ લોકપ્રિય બનેલી અનુપમા સિરિયલમાં પણ ગુજરાતી કલ્ચર તેમજ અમદાવાદને બતાવામાં આવ્યું છે.

anupama and Yeh Rishta Kya Kehlata Hai shooting will be in Gujarat

Ba, Bahu aur Baby' to follow Big B on Star Plus

ઘણા વર્ષો પહેલા બા બહુ ઓર બેબી સિરિયલ આવી હતી જેમાં ગુજરાતી કલ્ચરને બખુબી બતાવામાં આવ્યો હતો. 2005માં આવેલી કોમેડી તેમજ પારિવારીક સિરિયલમાં સરિતા જોષીએ ગોદાવરી બાની ભૂમિકા ભજવી હતી. વૈશાલી ઠક્કર પ્રવિણાના રોલમાં દેખાયા હતા જ્યારે રાજેશ કુમાર સુબોધના રોલમાં જોવા મળ્યા હતા. દેવેન ભોગાણીએ ગટ્ટુનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત અનેક કલાકારોએ આ સિરિયલમાં ભૂમિકા ભજવી છે.   

Khichdi Episode 1 | Khichdi Serial Episode 1 to 155 All Episodes | Full  Review | Star Plus | - YouTube

બા બહુ ઓર બેબી સિવાય ગુજરાતી કલ્ચર ખીચડીમાં દેખાડવામાં આવ્યું છે. અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક તેમજ રાજીવ મહેતા સહિતના કલાકારોએ ખીચડીમાં ગુજરાતીઓનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ 2002માં આવી હતી. હંસા, હિમાંશુ, બાપુજી તેમજ પ્રફૂલનું કેરેક્ટર આજે પણ લોકોના દિલમાં જીવે છે. 

Saath Nibhana Saathiya Season 2 to be launch in October devoleena  bhattacharjee and Rupal Patel part of the show - 'साथ निभाना साथिया' के  फैन्स के लिए खुशखबरी, जानिए कब लॉन्च होगा

સાથ નિભાના સાથિયામાં પણ ગુજરાતી કલ્ચરને સારી રીતે પડદા પર દર્શાવામાં આવ્યું છે. કોકિલા, ગોપી બહુ, અહેમ તેમજ બીજા કલાકારે ગુજરાતી કલ્ચરને દર્શાવી છે. આ સિવાય ક્યુંકી સાસ ભી કભી બહુથીમાં પણ ગુજરાતી સંસ્કૃતિને બતાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને ખુશ થયો ICUનો દર્દી, તસ્વીર થઈ Viral - GSTV

આ ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી લોકોના દિલમાં વાસ કરતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ગુજરાતી કલ્ચર બતાવામાં આવ્યું છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ આ શોમાં ગુજરાતીની ભૂમિકા ભજવી છે. આ શો લગભગ 14 વર્ષથી સબ ટીવીમાં ચાલી રહ્યો છે. આવી સિરિયલોને કારણે લોકો ગુજરાતને સમજતા થયા ઉપરાંત થોડી થોડી ગુજરાતી ભાષાને સમજતા થયા.             



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.