એલન મસ્ક Twitterના 3700 કર્મચારીઓની છટણી કરશે, 12 કલાકની ડ્યુટી ફરજીયાત


  • Published By :
  • Published Date : 2022-11-03 21:06:22


Twitterની કમાન સંભાળતા જ એલન મસ્ક આકરા નિર્ણયો લેવા લાગ્યા છે. ટ્વિટરના માલિક બન્યા બાદ તેમણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને દરવાજો બતાવ્યો હતો. હવે તેમણે 3700 કર્મચારીઓની હકાલપટ્ટીની યોજના બનાવી છે. 



એલન મસ્કની યોજના શું છે?


દુનિયાના સૌથી સમૃધ્ધ વ્યક્તિ એલન મસ્ક કંપનીના જુના કર્મચારીઓથી ઘણા નારાજ છે. તેમણે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ કર્મચારીઓની આ સપ્તાહે હકાલપટ્ટી કરવામાં આવશે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે તેમણે તેમણે ટ્વીટરના કર્મચારીઓ માટે સપ્તાહમાં 12 કલાક કામ કરવાનો નિયમ બનાવ્યો છે. 



અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.