એલન મસ્ક Twitterના 3700 કર્મચારીઓની છટણી કરશે, 12 કલાકની ડ્યુટી ફરજીયાત


  • Published By :
  • Published Date : 2022-11-03 21:06:22


Twitterની કમાન સંભાળતા જ એલન મસ્ક આકરા નિર્ણયો લેવા લાગ્યા છે. ટ્વિટરના માલિક બન્યા બાદ તેમણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને દરવાજો બતાવ્યો હતો. હવે તેમણે 3700 કર્મચારીઓની હકાલપટ્ટીની યોજના બનાવી છે. 



એલન મસ્કની યોજના શું છે?


દુનિયાના સૌથી સમૃધ્ધ વ્યક્તિ એલન મસ્ક કંપનીના જુના કર્મચારીઓથી ઘણા નારાજ છે. તેમણે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ કર્મચારીઓની આ સપ્તાહે હકાલપટ્ટી કરવામાં આવશે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે તેમણે તેમણે ટ્વીટરના કર્મચારીઓ માટે સપ્તાહમાં 12 કલાક કામ કરવાનો નિયમ બનાવ્યો છે. 



એક દુર્ઘટના ભાવનગરથી સામે આવી છે જ્યાં તળાવમાં પાંચ લોકો ડૂબી ગયા છે. મળતી માહિતી અનુસાર ચાર બાળાઓના મોત થઈ ગઈ છે.. બાળકીઓને ડૂબતા બચાવાના પ્રયત્ન સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી પરંતુ માત્ર બાળકીનો જીવ બચાવવામાં સફળતા મળી તેવી વાત સામે આવી છે..

ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે... તે સિવાય શક્તિસિંહ ગોહિલે જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા.

રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.

પાંચ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બે તબક્કાઓ માટે મતદાન થવાનું શેષ છે. આ વખતે 2014-2019 જેવો માહોલ જોવા મળ્યો ના હતો. મતદાતા જાણે કન્ફ્યુઝ હોય તેવું લાગે છે..