શા માટે ઉજવવામાં આવે છે ThanksGiving day? જાણો તેની પાછળ રહેલા રોચક ઈતિહાસને


  • Published By :
  • Published Date : 2022-11-24 11:57:02

આપણા જીવનમાં અનેક લોકોનું યોગદાન રહેલું હોય છે. પરંતુ આપણે તેમના દ્વારા અપાયેલા યોગદાનને ગણતા નથી. દરેક વ્યક્તિ આપણને કંઈકનું કંઈ નવું શિખવી જાય છે. પરંતુ આપણે તેનો આભાર માનતા નથી. થેંક્યું શબ્દ ભલે નાનો લાગે પરંતુ બહુ શક્તિશાળી શબ્દ છે. આપણે કોઈને પણ થેંક્સ અથવા તો આભાર માનીએ છીએ અથવા તો કહીએ છીએ તો તેમના દિલમાં જાણે અજાણે આપણા માટે જગ્યા બની જતી હોય છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અને મુખ્યત્વે અમેરિકા, ભારત જેવા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોજન આપવા બદલ પ્રભુનો આભાર માનવામાં આવે છે.

When is Thanksgiving in 2017 | When Is News,The Indian Express

1621માં પ્રથમ વખત કરાઈ હતી ઉજવણી 

અમેરિકા સહિત અનેક દેશોમાં નવેમ્બર મહિનાના ચોથા ગુરૂવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. જર્મની, બ્રાઝીલ, જાપાન સહિતના દેશોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાનો આભાર માને છે અને એક બીજાને થેન્ક્યું કહે છે. એવું માનવામાં આવે છે સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1621માં કરવામાં આવી હતી.

How Thanksgiving is celebrated in India | India.com

અમેરિકામાં ધામધૂમથી થાય છે આ દિવસની ઉજવણી  

અમેરિકાએ સફળ ખેતી કરી હતી જે બાદ અમેરિકાએ પાડોશી દેશોનો આભાર માન્યો હતો. ત્યારબાદ 1789માં જોર્જ વોસિંગટને આ દિવસની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ત્યારથી થેન્સ જીવીંગ ડેને ઉજવાની શરૂઆત થઈ. આ દિવસની ઉજવણી કરવા અમેરિકામાં લોકોને કામ પરથી રજા આપવામાં આવે છે. રજા હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે રહે અને એક બીજાને ધન્યવાદ કહે. કેનેડામાં ઓક્ટોબરના બીજા સોમવારે થેન્ક્સ ગીવીંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.     

Thankyou Stock Photos, Royalty Free Thankyou Images | Depositphotos

એક બીજાને થેન્ક્યુ કહી વધારે આત્મીયતા

આપણે પણ આપણી આસપાસ રેહતા લોકોનો, આપણા પરિવારનો સભ્યોનો તેમજ સાથે કામ કરનાર લોકોનો આભાર માનવો જોઈએ. ઉપરાંત ભગવાનનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે તે જ આપણને લગતી તમામ વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે. અનેક લોકો આને Gratitude પણ કહે છે. જો દિલથી કોઈનો આભાર માનીએને તો આપણા સંબંધ વધારે મજબૂત બને છે અને દિલમાં રહેલી તમામ નારાજગી દૂર થાય છે. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.