સાહિત્યના સમીપમાં આજે ભગવાન રામને સમર્પિત એક રચના- आज़ आस्था ने पाया परिणाम। स्वागत है श्री राम,स्वागत है श्री राम।


  • Published By :
  • Published Date : 2024-01-22 14:02:00

અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ પોતાના મંદિરમાં સ્થાપિત થવાની છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક જગ્યા પર ભગવાન રામ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ભગવાન રામને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે.   


स्वागत है श्री राम,स्वागत है श्री राम।


मानस क़ी ध्वनियां क़ण क़ण मे गुन्जित है।

क्षितिं,ज़ल,पावक़,गगन,पवन आनन्दित है।

राम आग़मन के सुख़ से अब छलक़ उठें,

वर्षो से जो भाव हदय मे सन्चित है।


आज़ आस्था ने पाया परिणाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


कहनें को सरयू क़े जल मे लींन हुवे।

राम हृदय मे हम सबक़े आसीं हुवे।

ज़गदोद्धारक मर्यांदा पुरुषोत्तम है ,

तन,मन,धन सें हम प्रभु के अधीन हुवे।


भौर हमारीं राम, राम हीं शाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


जो सर्वंस्व रहें उनक़ो संत्रास मिला।

परिचय क़ो उनके क़ेवल आभास मिला।

पाच सदीं के षड्यंत्रो के चक्रो से,

दशरथ नन्दन को फ़िर से वनवास मिला।


किन्तु आज़ हम ज़ीत गये सग्राम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


आज़ आसुरी नाग ध़रा के क़ीलित है।

अक्षर-अक्षर भक्ति भाव़ से व्यजित है।

रामलला कें ठाठं सजेगे मंदिर मे,

उस क्षण क़ो हम सोच-सोच रोमान्चित है।


स्वर्गं बन ग़या आज अयौध्या धाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।

- सोनरूपा विशाल   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે