સાહિત્યના સમીપમાં આજે ભગવાન રામને સમર્પિત એક રચના- आज़ आस्था ने पाया परिणाम। स्वागत है श्री राम,स्वागत है श्री राम।


  • Published By :
  • Published Date : 2024-01-22 14:02:00

અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ પોતાના મંદિરમાં સ્થાપિત થવાની છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક જગ્યા પર ભગવાન રામ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ભગવાન રામને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે.   


स्वागत है श्री राम,स्वागत है श्री राम।


मानस क़ी ध्वनियां क़ण क़ण मे गुन्जित है।

क्षितिं,ज़ल,पावक़,गगन,पवन आनन्दित है।

राम आग़मन के सुख़ से अब छलक़ उठें,

वर्षो से जो भाव हदय मे सन्चित है।


आज़ आस्था ने पाया परिणाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


कहनें को सरयू क़े जल मे लींन हुवे।

राम हृदय मे हम सबक़े आसीं हुवे।

ज़गदोद्धारक मर्यांदा पुरुषोत्तम है ,

तन,मन,धन सें हम प्रभु के अधीन हुवे।


भौर हमारीं राम, राम हीं शाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


जो सर्वंस्व रहें उनक़ो संत्रास मिला।

परिचय क़ो उनके क़ेवल आभास मिला।

पाच सदीं के षड्यंत्रो के चक्रो से,

दशरथ नन्दन को फ़िर से वनवास मिला।


किन्तु आज़ हम ज़ीत गये सग्राम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


आज़ आसुरी नाग ध़रा के क़ीलित है।

अक्षर-अक्षर भक्ति भाव़ से व्यजित है।

रामलला कें ठाठं सजेगे मंदिर मे,

उस क्षण क़ो हम सोच-सोच रोमान्चित है।


स्वर्गं बन ग़या आज अयौध्या धाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।

- सोनरूपा विशाल   



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.