સાહિત્યના સમીપમાં આજે ભગવાન રામને સમર્પિત એક રચના- आज़ आस्था ने पाया परिणाम। स्वागत है श्री राम,स्वागत है श्री राम।


  • Published By :
  • Published Date : 2024-01-22 14:02:00

અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભગવાન રામની મૂર્તિ પોતાના મંદિરમાં સ્થાપિત થવાની છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક જગ્યા પર ભગવાન રામ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં ભગવાન રામને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે.   


स्वागत है श्री राम,स्वागत है श्री राम।


मानस क़ी ध्वनियां क़ण क़ण मे गुन्जित है।

क्षितिं,ज़ल,पावक़,गगन,पवन आनन्दित है।

राम आग़मन के सुख़ से अब छलक़ उठें,

वर्षो से जो भाव हदय मे सन्चित है।


आज़ आस्था ने पाया परिणाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


कहनें को सरयू क़े जल मे लींन हुवे।

राम हृदय मे हम सबक़े आसीं हुवे।

ज़गदोद्धारक मर्यांदा पुरुषोत्तम है ,

तन,मन,धन सें हम प्रभु के अधीन हुवे।


भौर हमारीं राम, राम हीं शाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


जो सर्वंस्व रहें उनक़ो संत्रास मिला।

परिचय क़ो उनके क़ेवल आभास मिला।

पाच सदीं के षड्यंत्रो के चक्रो से,

दशरथ नन्दन को फ़िर से वनवास मिला।


किन्तु आज़ हम ज़ीत गये सग्राम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।


आज़ आसुरी नाग ध़रा के क़ीलित है।

अक्षर-अक्षर भक्ति भाव़ से व्यजित है।

रामलला कें ठाठं सजेगे मंदिर मे,

उस क्षण क़ो हम सोच-सोच रोमान्चित है।


स्वर्गं बन ग़या आज अयौध्या धाम।

स्वागत है श्री राम,स्वागत है श्री राम।

- सोनरूपा विशाल   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.