રથયાત્રાના રંગ જમાવટને સંગ, જુઓ રથયાત્રાની તસવીરો જે કેમેરામાં થઈ છે કેદ


  • Published By :
  • Published Date : 2023-06-20 16:44:35

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાની આગેવાની ગજરાજે કરી હતી. તે બાદ ભજન મંડળી, અખાડા, ટ્રેબલાઓ ભગવાનના રથની આગળ ચાલતા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર નગરયાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રા દરમિયાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે દીલને ખુશ કરી દે તેવા છે. 





ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.