'જય જવાન, જય કિસાન'નું સૂત્ર આપનારા શાસ્ત્રીજીનો જન્મ દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:00:02

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે સાથે 1965માં પાડોશી દુશ્મન દેશને પરાજ્યનો સ્વાદ ચખાડનારા એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ વિજય ઘાટ પર જઈ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

 



ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.