કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-16 19:42:52

કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉમેદવારી નોંધાવવામાં હવે થોડા જ કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસે નવી યાદી જાહેર કરી છે.


પાલનપુર મહેશ પટેલ 

દીયોદર શિવા ભૂરિયા 

કાંકરેજ અમૃતભાઈ ઠાકોર 

ઊંઝા પટેલ અરવિંદ અમરતલાલ

વીસનગર કિર્તી પટેલ 

બેચરાજી બાપજી ઠાકોર 

મહેસાણા પીકે પટેલ 

ભીલોડા રાજુ પારગી 

બાયડ મહેન્દ્ર સિંહ શંકરસિંહ વાઘેલા 

પ્રાંતિજ બેચરસિંહ હરિસિંહ રાઠોડ 

દહેગામ વખતસિંહ ચૌહાણ 

ગાંધીનગર ઉત્તર વીરેન્દ્રસિંહ વાઘેલા 

વીરમગામ લાખા ભરવાડ 

સાણંદ રમેશ કોળી 

નારણપૂરા સોનલબેન પટેલ 

મણિનગર સીએમ રાજપૂત 

અસારવા વિપુલ પરમાર 

ધોળકા અશ્વિન રાઠોડ 

ધંધુકા હરપાલસિંહ ચૂડાસમા 

ખંભાત ચીરાગ અશ્વિન પટેલ

પેટલાદ ડૉ. પ્રકાશ પરમાર 

માતર સંજય પટેલ 

મહેમદાબાદ જુવાનસિંહ ગડાભાઈ

ઠાસરા કાંતિભાઈ પરમાર 

કપડવંજ કાળા રાઈજી ડાભી 

બાલાસિનોર અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ 

લુણાવાડા ગુલાબસિંહ 

સંતરામપુર ગેંડાલભાઈ ડામોર 

શેહરા ખાતુ ગુલાબ પગી 

ગોધરા રશ્મિતા ચૌહાણ 

કાલોલ પરબત સિંહ 

હાલોલ રાજેન્દ્ર પટેલ 

દાહોદ હર્ષદભાઈ નિનામા 

સાવલી કુલદીપસિંહ રાઉલજી 

પાદરા જશપાલસિંહ પઢિયાર

કરજણ પ્રીતેશ પટેલ 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે