કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-16 19:42:52

કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉમેદવારી નોંધાવવામાં હવે થોડા જ કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસે નવી યાદી જાહેર કરી છે.


પાલનપુર મહેશ પટેલ 

દીયોદર શિવા ભૂરિયા 

કાંકરેજ અમૃતભાઈ ઠાકોર 

ઊંઝા પટેલ અરવિંદ અમરતલાલ

વીસનગર કિર્તી પટેલ 

બેચરાજી બાપજી ઠાકોર 

મહેસાણા પીકે પટેલ 

ભીલોડા રાજુ પારગી 

બાયડ મહેન્દ્ર સિંહ શંકરસિંહ વાઘેલા 

પ્રાંતિજ બેચરસિંહ હરિસિંહ રાઠોડ 

દહેગામ વખતસિંહ ચૌહાણ 

ગાંધીનગર ઉત્તર વીરેન્દ્રસિંહ વાઘેલા 

વીરમગામ લાખા ભરવાડ 

સાણંદ રમેશ કોળી 

નારણપૂરા સોનલબેન પટેલ 

મણિનગર સીએમ રાજપૂત 

અસારવા વિપુલ પરમાર 

ધોળકા અશ્વિન રાઠોડ 

ધંધુકા હરપાલસિંહ ચૂડાસમા 

ખંભાત ચીરાગ અશ્વિન પટેલ

પેટલાદ ડૉ. પ્રકાશ પરમાર 

માતર સંજય પટેલ 

મહેમદાબાદ જુવાનસિંહ ગડાભાઈ

ઠાસરા કાંતિભાઈ પરમાર 

કપડવંજ કાળા રાઈજી ડાભી 

બાલાસિનોર અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ 

લુણાવાડા ગુલાબસિંહ 

સંતરામપુર ગેંડાલભાઈ ડામોર 

શેહરા ખાતુ ગુલાબ પગી 

ગોધરા રશ્મિતા ચૌહાણ 

કાલોલ પરબત સિંહ 

હાલોલ રાજેન્દ્ર પટેલ 

દાહોદ હર્ષદભાઈ નિનામા 

સાવલી કુલદીપસિંહ રાઉલજી 

પાદરા જશપાલસિંહ પઢિયાર

કરજણ પ્રીતેશ પટેલ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.