કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-16 19:42:52

કોંગ્રેસે 37 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ઉમેદવારી નોંધાવવામાં હવે થોડા જ કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસે નવી યાદી જાહેર કરી છે.


પાલનપુર મહેશ પટેલ 

દીયોદર શિવા ભૂરિયા 

કાંકરેજ અમૃતભાઈ ઠાકોર 

ઊંઝા પટેલ અરવિંદ અમરતલાલ

વીસનગર કિર્તી પટેલ 

બેચરાજી બાપજી ઠાકોર 

મહેસાણા પીકે પટેલ 

ભીલોડા રાજુ પારગી 

બાયડ મહેન્દ્ર સિંહ શંકરસિંહ વાઘેલા 

પ્રાંતિજ બેચરસિંહ હરિસિંહ રાઠોડ 

દહેગામ વખતસિંહ ચૌહાણ 

ગાંધીનગર ઉત્તર વીરેન્દ્રસિંહ વાઘેલા 

વીરમગામ લાખા ભરવાડ 

સાણંદ રમેશ કોળી 

નારણપૂરા સોનલબેન પટેલ 

મણિનગર સીએમ રાજપૂત 

અસારવા વિપુલ પરમાર 

ધોળકા અશ્વિન રાઠોડ 

ધંધુકા હરપાલસિંહ ચૂડાસમા 

ખંભાત ચીરાગ અશ્વિન પટેલ

પેટલાદ ડૉ. પ્રકાશ પરમાર 

માતર સંજય પટેલ 

મહેમદાબાદ જુવાનસિંહ ગડાભાઈ

ઠાસરા કાંતિભાઈ પરમાર 

કપડવંજ કાળા રાઈજી ડાભી 

બાલાસિનોર અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ 

લુણાવાડા ગુલાબસિંહ 

સંતરામપુર ગેંડાલભાઈ ડામોર 

શેહરા ખાતુ ગુલાબ પગી 

ગોધરા રશ્મિતા ચૌહાણ 

કાલોલ પરબત સિંહ 

હાલોલ રાજેન્દ્ર પટેલ 

દાહોદ હર્ષદભાઈ નિનામા 

સાવલી કુલદીપસિંહ રાઉલજી 

પાદરા જશપાલસિંહ પઢિયાર

કરજણ પ્રીતેશ પટેલ 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.