ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2023-01-13 09:53:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટો હાંસલ કરી હતી. પાંચ સીટો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે આદિવાસી પરિવારના એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી. ચૈતર વસાવાએ પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા. ઉપરાંત તેઓ બેન્ડ બાજાના તાલે ઝુમતા પણ નજરે પડયા હતા. 

ડેડિયાપાડામાં ચૈતર વસાવા વરરાજાને ખભાપર બેસાડી નાચી ઊઠ્યા; આવું જોઈ લોકો  આશ્ચર્યચકિત થયા | In Dediyapada Chaitar Vasava danced with the bridegroom  on his shoulders; People were ...


ડીજેના તાલે ઝુમ્યા ધારાસભ્ય 

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોઅએ જ્યારથી પોતાની જવાબદારી સંભાળી છે ત્યારથી તેનો અનેક જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ડેડિયાપારાના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ વખત બસ સ્ટેન્ડની મુલાકાત લઈ રહ્યા છે તો કોઈ બીજી જગ્યાની મુલાકાત લેતા તેઓ નજરે પડે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. આદિવાસી પરિવારના એક લગ્નમાં હાજરી આપી. પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા અને બેન્ડ બાજાના તાલે ઝુમતા  નજરે પડયા હતા.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.