ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2023-01-13 09:53:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટો હાંસલ કરી હતી. પાંચ સીટો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે આદિવાસી પરિવારના એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી. ચૈતર વસાવાએ પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા. ઉપરાંત તેઓ બેન્ડ બાજાના તાલે ઝુમતા પણ નજરે પડયા હતા. 

ડેડિયાપાડામાં ચૈતર વસાવા વરરાજાને ખભાપર બેસાડી નાચી ઊઠ્યા; આવું જોઈ લોકો  આશ્ચર્યચકિત થયા | In Dediyapada Chaitar Vasava danced with the bridegroom  on his shoulders; People were ...


ડીજેના તાલે ઝુમ્યા ધારાસભ્ય 

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોઅએ જ્યારથી પોતાની જવાબદારી સંભાળી છે ત્યારથી તેનો અનેક જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ડેડિયાપારાના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ વખત બસ સ્ટેન્ડની મુલાકાત લઈ રહ્યા છે તો કોઈ બીજી જગ્યાની મુલાકાત લેતા તેઓ નજરે પડે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. આદિવાસી પરિવારના એક લગ્નમાં હાજરી આપી. પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા અને બેન્ડ બાજાના તાલે ઝુમતા  નજરે પડયા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે