દુનિયાના આ દેશોમાં બેરોજગારીના કારણે હાહાકાર, જુઓ ટોપ 10માં ભારત કયા નંબર પર છે?


  • Published By :
  • Published Date : 2023-12-24 17:06:16

વિશ્વના ઘણા દેશોમાં બેરોજગારી સતત વધી રહી છે. આ દેશોમાં યુવાનો પાસે રોજગાર નથી અને ગરીબી સતત વધી રહી છે. દુનિયામાં જ્યારે પણ બેરોજગારીની વાત થાય છે ત્યારે પાકિસ્તાનનું નામ ચોક્કસથી જ આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ટોપ 10 બેરોજગારીવાળા દેશોમાં પાકિસ્તાનનું નામ સામેલ નથી. વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પાકિસ્તાન કરતા વધુ બેરોજગારી છે. દક્ષિણ આફ્રિકા અત્યારે વિશ્વમાં બેરોજગારીનો ગઢ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વના સૌથી વધુ 10 બેરોજગારીવાળા દેશોની યાદી જાહેર કરી છે. આમાં ભારતનું નામ પણ સામેલ છે. ચાલો તમને જણાવીએ કે કયા દેશમાં કેટલી બેરોજગારી છે.


આ દેશોમાં સૌથી વધુ બેરોજગારી


કેનેડામાં બેરોજગારી વધી  


કેનેડામાં બેરોજગારીનો દર 5.8 ટકા છે. આ પછી આર્જેન્ટિનામાં બેરોજગારીનો દર 5.7 ટકા, ઈન્ડોનેશિયામાં 5.32 ટકા, ચીનમાં 5 ટકા અને સાઉદીમાં 4.9 ટકા છે. યુકેમાં બેરોજગારીનો દર 4.2 ટકા છે. ઓસ્ટ્રેલિયામાં તે 3.2 ટકા અને અમેરિકામાં 3.7 ટકા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે