દુનિયાના આ દેશોમાં બેરોજગારીના કારણે હાહાકાર, જુઓ ટોપ 10માં ભારત કયા નંબર પર છે?


  • Published By :
  • Published Date : 2023-12-24 17:06:16

વિશ્વના ઘણા દેશોમાં બેરોજગારી સતત વધી રહી છે. આ દેશોમાં યુવાનો પાસે રોજગાર નથી અને ગરીબી સતત વધી રહી છે. દુનિયામાં જ્યારે પણ બેરોજગારીની વાત થાય છે ત્યારે પાકિસ્તાનનું નામ ચોક્કસથી જ આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ટોપ 10 બેરોજગારીવાળા દેશોમાં પાકિસ્તાનનું નામ સામેલ નથી. વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પાકિસ્તાન કરતા વધુ બેરોજગારી છે. દક્ષિણ આફ્રિકા અત્યારે વિશ્વમાં બેરોજગારીનો ગઢ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે વિશ્વના સૌથી વધુ 10 બેરોજગારીવાળા દેશોની યાદી જાહેર કરી છે. આમાં ભારતનું નામ પણ સામેલ છે. ચાલો તમને જણાવીએ કે કયા દેશમાં કેટલી બેરોજગારી છે.


આ દેશોમાં સૌથી વધુ બેરોજગારી


કેનેડામાં બેરોજગારી વધી  


કેનેડામાં બેરોજગારીનો દર 5.8 ટકા છે. આ પછી આર્જેન્ટિનામાં બેરોજગારીનો દર 5.7 ટકા, ઈન્ડોનેશિયામાં 5.32 ટકા, ચીનમાં 5 ટકા અને સાઉદીમાં 4.9 ટકા છે. યુકેમાં બેરોજગારીનો દર 4.2 ટકા છે. ઓસ્ટ્રેલિયામાં તે 3.2 ટકા અને અમેરિકામાં 3.7 ટકા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.