કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ, કેન્દ્રબિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:55:10

કચ્છમાં સમયાતરે  ધરતીકંપના આચકા અનુભવાતા રહે છે. અવારનવાર ભૂકંપથી ધ્રુજતી ધરાના કારણે લોકો ભયના ઓથાર હેઠળ રહે છે. જેમ કે આજે કચ્છમાં ફરી એક વખત ધરતી કંપના આંચકાથી લોકો ભયભીત બન્યા હતાં.


3.4ની તીવ્રતાનો  ભૂકંપ


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3.4ની માપવામાં આવી હતી. ધરતીકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. આ ભૂકંપથી જો કે કોઈ નુકસાની થઈ હોવાના સમાચાર મળ્યા નથી. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.