અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂકંપ, જાણો કેટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-03-09 12:47:13

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. તે બાદ અલગ અલગ દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુરુવાર સવારે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી.

    


સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો 

તુર્કી અને સિરીયામાં થોડા સમય પહેલા વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેમાં હજારો લોકોના મોત થયા હતા તો અનેક લોકોએ પોતાનું ઘર ખોઈ દીધું હતુ. હજારો લોકો બેઘર થઈ ગયા હતા. તે બાદ વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ ગુરુવાર સવારે થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.    




અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.