રીબડાના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-02-01 09:27:55

સૌરાષ્ટ્રના રાજકારણનું મોટુ અને બહુ ચર્ચિત નામ એટલે મહિપતસિંગ જાડેજા. વહેલી સવારે પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના પીઢ અગ્રણી ગણાતા મહિપતસિંહ જાડેજાનું નિધન થઈ ગયું છે. સરકાર દ્વારા તેમને બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ગોંડલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ખેડૂતોના પ્રશ્નોને અનેક વખત ઉઠાવ્યા છે.  તેમના નિધન થવાને કારણે પરિવારમાં તેમજ ગોંડલના રીબડામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.