પંજાબ ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી,તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2022-11-19 13:40:26

પંજાબ ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા, તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા


કેન્દ્રએ પંજાબ ભાજપના ચાર નેતાઓને X-કેટેગરીની CRPF સુરક્ષા પ્રદાન કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મંત્રીઓ બલબીર સિંહ સિદ્ધુ અને ગુરપ્રીત સિંહ કાંગર તેમજ પૂર્વ ધારાસભ્યો જગદીપ સિંહ નકાઈ અને અમરજીત સિંહ ટિક્કાને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.





"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.