પંજાબ ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી,તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા


  • Published By :
  • Published Date : 2022-11-19 13:40:26

પંજાબ ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા, તમામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા


કેન્દ્રએ પંજાબ ભાજપના ચાર નેતાઓને X-કેટેગરીની CRPF સુરક્ષા પ્રદાન કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મંત્રીઓ બલબીર સિંહ સિદ્ધુ અને ગુરપ્રીત સિંહ કાંગર તેમજ પૂર્વ ધારાસભ્યો જગદીપ સિંહ નકાઈ અને અમરજીત સિંહ ટિક્કાને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.





22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.