ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી યુવતીનું પોલીસ ગોળીબારમાં મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 10:13:06

ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી 20 વર્ષીય હદીસ નજફીનું પોલીસ ગોળીબારમાં મોત થયું હોવાના અહેવાલ છે. તેમના મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મળતી માહિતી મુજબ, હદીસ તેહરાનથી દૂર સ્થિત કરજ શહેરમાં અનેક મહિલાઓ સાથે વિરોધ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે તેને 6 ગોળી વાગી હતી.


ઉલ્લેખનીય છે કે મહસા અમીની 16 સપ્ટેમ્બરે ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મારી ગઈ હતી. આ પછી દેશમાં હિજાબ અને કડક પ્રતિબંધો સામે વિરોધ શરૂ થયો. જેમાં અત્યાર સુધીમાં ચાર મહિલાઓ સહિત 50 લોકોનાં મોત થયાં છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે