જમાવટના દર્શકો માટે ખુશખબર.... ટૂંક સમયમાં જમાવટ આવશે આ પ્લેટફોર્મ પર!


  • Published By :
  • Published Date : 2023-04-01 16:29:47

જમાવટને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અનેક વખત જમાવટને રજૂઆતો મળી હતી કે તમારે તમારી ટીવી ચેનલ શરૂ કરવી જોઈએ. ત્યારે દર્શકોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં અમારી ટીવી ચેનલ શરૂ થવાની છે. ટૂંક સમયમાં જ અમારી ચેનલને ટીવી પર જોઈ શકશો. પણ......



આ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને એપ્રિલ ફૂલ બનાવાયા છે. પહેલી એપ્રિલે લોકો એક બીજાને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ડિબેટ કરવાના હતા પરંતુ છેલ્લા સમયે ડિબેટ કેન્સલ થઈ હતી. આવા કિસ્સા માત્ર મનસુખ વસાવા અને ચૈતર વસાવા પૂરતા સીમિત નથી હોતા. ઘણી વખત નેતાઓ તેમના નિવેદન દ્વારા લોકોને એપ્રિલફૂલ બનાવતા હોય છે. ત્યારે જમાવટ તરફથી એપ્રિલ ફૂલની શુભકામનાઓ... જોતા રહો જમાવટ અને જીવનમાં કરતા રહો જમાવટ...          



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?