Hindi Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની રચના - झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान...


  • Published By :
  • Published Date : 2024-03-23 15:49:25

દેશની રાજનીતિમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ નેતાની ધરપકડ થઈ ગઈ છે તો કોઈ નેતાએ પક્ષપલટો કરી લીધો છે. રાજનીતિ શબ્દમાંથી નીતિ નિકળી ગયો છે અને માત્ર રાજ બાકી રહી ગયો છે તેવું લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની કવિતા...



झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान... 


आज ख़ुद से ही ख़ुद की, मुलाकात हो गयी

सुबह से झगड़ते झगड़ते यारो, रात हो गयी


अफ़सोस की न पहचान पाया ख़ुद को भी मैं

यारो ये तो एक अजब सी, करामात हो गयी


झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान,

आज ख़ुद का भी देखा तो, मालूमात हो गयी


मैं तो समझता रहा ख़ुद को दूध का धुला-सा,

पर ख़ुद से तो कालिखों की, बरसात हो गयी


समझता रहा कि मैं ही मैं हूं इस जहां में बस,

आज इस मैं को पता अपनी, औकात हो गयी


दुनिया के हमाम में सब के सब नंगे हैं 'मिश्र’,

अच्छा हुआ कि मुझको पता, मेरी ज़ात हो गयी


-- शांती स्वरूप मिश्र



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.