Hindi Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની રચના - झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान...


  • Published By :
  • Published Date : 2024-03-23 15:49:25

દેશની રાજનીતિમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ નેતાની ધરપકડ થઈ ગઈ છે તો કોઈ નેતાએ પક્ષપલટો કરી લીધો છે. રાજનીતિ શબ્દમાંથી નીતિ નિકળી ગયો છે અને માત્ર રાજ બાકી રહી ગયો છે તેવું લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની કવિતા...



झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान... 


आज ख़ुद से ही ख़ुद की, मुलाकात हो गयी

सुबह से झगड़ते झगड़ते यारो, रात हो गयी


अफ़सोस की न पहचान पाया ख़ुद को भी मैं

यारो ये तो एक अजब सी, करामात हो गयी


झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान,

आज ख़ुद का भी देखा तो, मालूमात हो गयी


मैं तो समझता रहा ख़ुद को दूध का धुला-सा,

पर ख़ुद से तो कालिखों की, बरसात हो गयी


समझता रहा कि मैं ही मैं हूं इस जहां में बस,

आज इस मैं को पता अपनी, औकात हो गयी


दुनिया के हमाम में सब के सब नंगे हैं 'मिश्र’,

अच्छा हुआ कि मुझको पता, मेरी ज़ात हो गयी


-- शांती स्वरूप मिश्र



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.