Hindi Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની રચના - झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान...


  • Published By :
  • Published Date : 2024-03-23 15:49:25

દેશની રાજનીતિમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ નેતાની ધરપકડ થઈ ગઈ છે તો કોઈ નેતાએ પક્ષપલટો કરી લીધો છે. રાજનીતિ શબ્દમાંથી નીતિ નિકળી ગયો છે અને માત્ર રાજ બાકી રહી ગયો છે તેવું લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની કવિતા...



झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान... 


आज ख़ुद से ही ख़ुद की, मुलाकात हो गयी

सुबह से झगड़ते झगड़ते यारो, रात हो गयी


अफ़सोस की न पहचान पाया ख़ुद को भी मैं

यारो ये तो एक अजब सी, करामात हो गयी


झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान,

आज ख़ुद का भी देखा तो, मालूमात हो गयी


मैं तो समझता रहा ख़ुद को दूध का धुला-सा,

पर ख़ुद से तो कालिखों की, बरसात हो गयी


समझता रहा कि मैं ही मैं हूं इस जहां में बस,

आज इस मैं को पता अपनी, औकात हो गयी


दुनिया के हमाम में सब के सब नंगे हैं 'मिश्र’,

अच्छा हुआ कि मुझको पता, मेरी ज़ात हो गयी


-- शांती स्वरूप मिश्र



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી