યુક્રેનના ભારતીય દૂતાવાસથી પરિપત્ર જાહેર થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 23:05:36

રશિયા યુક્રેન વચ્ચેના સંઘર્ષની સ્થિતિ બ્રેક નથી મારી રહી. યુક્રેનમાં રશિયા દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનવાસીઓએ પણ પોતાના શહેરો છોડી દીધા છે યુક્રેનમાં રહેતા ભારતીય મૂળના લોકોની સુરક્ષા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. યુક્રેનના ભારતીય દૂતાવાસે પરિપત્ર જાહેર કરી ભારતીયોને તરત જ યુક્રેન છોડવા કહી દીધું છે. 


ભારતીય દૂતાવાસે આ કડક સૂચના આપી 

યુક્રેનના ભારતના દૂતાવાસે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બગડતી સુરક્ષાની સ્થિતિ વચ્ચે હાલમાં યુક્રેનમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને અને ભણવા માટે ગયેલા વિદ્યાર્થીઓને યુક્રેન છોડવા માટે સલાહ આપવામાં આવે છે. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .