યુક્રેનના ભારતીય દૂતાવાસથી પરિપત્ર જાહેર થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 23:05:36

રશિયા યુક્રેન વચ્ચેના સંઘર્ષની સ્થિતિ બ્રેક નથી મારી રહી. યુક્રેનમાં રશિયા દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનવાસીઓએ પણ પોતાના શહેરો છોડી દીધા છે યુક્રેનમાં રહેતા ભારતીય મૂળના લોકોની સુરક્ષા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. યુક્રેનના ભારતીય દૂતાવાસે પરિપત્ર જાહેર કરી ભારતીયોને તરત જ યુક્રેન છોડવા કહી દીધું છે. 


ભારતીય દૂતાવાસે આ કડક સૂચના આપી 

યુક્રેનના ભારતના દૂતાવાસે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બગડતી સુરક્ષાની સ્થિતિ વચ્ચે હાલમાં યુક્રેનમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને અને ભણવા માટે ગયેલા વિદ્યાર્થીઓને યુક્રેન છોડવા માટે સલાહ આપવામાં આવે છે. 




અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.