પાલ આંબલીયા સહિત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા કોંગ્રેસની મુશ્કેલી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:56:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલી વધી રહેલી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ માટે પહેલાથી દાવોદારોની ભરમાર હતી ત્યારે હવે ગુજરાત કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ તેમાં ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા ટિકિટ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા સહીત ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 


ગુજરાત કિસાન કોંગ્રેસના કયા નેતાઓએ માંગી ટિકિટ


ગુજરાત કિસાન કોંગ્રેસના અન્ય નેતાઓની વાત કરીએ તો પાલ આંબલીયાએ દ્વારકા બેઠક પર, કાલાવડ બેઠક પર  કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ દાવેદારી કરી છે. મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવા, કેશોદ બેઠક પર મનીષ નંદાણીયા,  સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલા, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુક, પાલનપુર બેઠક પર ભરત કરેણ અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકિટ માંગી છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.