ભક્તોને આશીર્વાદ આપવા જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, ભગવાન સાથે બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર પણ છે હાજર


  • Published By :
  • Published Date : 2023-06-20 08:39:10

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો ભગવાનના દર્શન કરવા ભક્તોએ મંદિરમાં જવું પડે છે પરંતુ માત્ર અષાઢી બીજ ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર સાથે ભગવાન નગરચર્યાએ નીકળે છે. ત્યારે વાજતે ગાજતે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી તે બાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા.      


ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.