પ્રધાનમંત્રી 27મીએ ગુજરાતમાં, ટ્વીટ કર્યા અટલ બ્રિજના ફોટો અને વિડીયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 22:55:30

પ્રધાનમંત્રીનો વધુ એક ગુજરાત પ્રવાસ, કેજરીવાલ ઈફેક્ટ ગાયબ થવાની સંભાવના!


ચૂંટણી પહેલા પીએમ એક પછી એક નવનિર્મીત કામોના લોકાર્પણ માટે હવે આવતા રહેશે, અને બને એટલા સરકારી કાર્યક્રમો થકી પોતાના મુદ્દા જનતા સુધી પહોંચાડતા રહેશે, નરેન્દ્રભાઈ 27મી ઓગષ્ટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે છે, 28મીએ કચ્છ જવાના છે, ત્યાં પણ સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે, અમદાવાદમાં મુલાકાત પહેલા સાબરમતી રિવરફ્રંટ પર બનેલા અટલ ફુટઓવર બ્રિજનો વિડીયો પીએમ મોદીએ શેર કર્યો હતો




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે