પ્રધાનમંત્રી 27મીએ ગુજરાતમાં, ટ્વીટ કર્યા અટલ બ્રિજના ફોટો અને વિડીયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 22:55:30

પ્રધાનમંત્રીનો વધુ એક ગુજરાત પ્રવાસ, કેજરીવાલ ઈફેક્ટ ગાયબ થવાની સંભાવના!


ચૂંટણી પહેલા પીએમ એક પછી એક નવનિર્મીત કામોના લોકાર્પણ માટે હવે આવતા રહેશે, અને બને એટલા સરકારી કાર્યક્રમો થકી પોતાના મુદ્દા જનતા સુધી પહોંચાડતા રહેશે, નરેન્દ્રભાઈ 27મી ઓગષ્ટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે છે, 28મીએ કચ્છ જવાના છે, ત્યાં પણ સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે, અમદાવાદમાં મુલાકાત પહેલા સાબરમતી રિવરફ્રંટ પર બનેલા અટલ ફુટઓવર બ્રિજનો વિડીયો પીએમ મોદીએ શેર કર્યો હતો




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...