પ્રગતિ , મુસ્કાન .... લગ્ન સંસ્થાની શરૂવાત કેમ બને છે જીવનનો અંત! પુરુષોમાં ડરનો માહલો!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-26 18:05:41


ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, જેમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની અપેક્ષા રાખવામાં આવે છે. હમણાં જેવી ઘટનાઓ બની છે  આ પવિત્ર બંધનની પરિભાષાને જ બદલી નાખી છે. પત્નીઓ દ્વારા પતિની  બર્બર હત્યાના કિસ્સાઓએ સમાજને સ્તબ્ધ કરી દીધો છે. પ્રગતિ, મુસ્કાન, આફતાબ જેવા કેસ અને છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સમાન ઘટનાઓએ એક મોટો સવાલ ઉભો કર્યો છે અને એ આખી વ્યવસ્થા પર પણ કારણકે દરેક માણસ એ સ્ત્રી હોય કે પુરુષ એ ડરમાં છે કે લગન કરવા કે નહીં મીમ પણ એવા બની ગયા છે અરેન્જ મેરેજ કરી લઈએ પણ જો એ મુસ્કાન જેવી નિકડી તો તો વિસ્તારથી ડેકોડ કરીએ આ ગંભીર સમસ્યા અને કેમ લોકોની માનસિકતા બદલાઈ એ વિષે 


15 દિવસમાં પત્નીએ પતિની ગેમ ઓવર કરી નાખી! 

ઉત્તર પ્રદેશમાં હમણાં જ  પ્રગતિ નામની મહિલાએ લગ્નના માત્ર 15 દિવસમાં જ પોતાના પતિની હત્યા કરી નાખી. તેના પ્રેમી સાથે મળીને ઘડાયેલી આ યોજનામાં પતિને મારી નાખવાનું કારણ હતું પ્રેમી સાથેનું સંબંધ. અને આ વયસે વરસા છે અત્યારે મુસ્કાન પ્રગતિના કેસ આવ્યા આની પહેલા આફતાબનો કેસ ખૂબ ચર્ચામાં હતો..  



પ્રગતિના કેસ પહેલા ક  મુસ્કાન રસ્તોગી: નિર્દયતાની પરાકાષ્ઠા પર કરી દીધી હતી 

મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પતિ સૌરભ રાજપૂતને ડ્રગ્સ આપીને બેભાન કર્યો, પછી પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેને મારી નાખ્યો . શરીરના ટુકડા કરીને સિમેન્ટથી ભરેલા ડ્રમમાં છુપાવી દીધું. આ ઘટના 4 માર્ચ, 2025ના રોજ બની અને 18 માર્ચે ખુલાસો થયો. મુસ્કાનના માતા-પિતાએ પણ તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને કડક સજાની માગણી કરી. આ કેસમાં ડ્રગ્સની લત અને અંધશ્રદ્ધાની વાર કરવામાં આવે છે એની પહેલા આટલો જ કરુર કિસ્સો  આફતાબ પૂનાવાલાનો હતો જરને  શ્રદ્ધા વોકરને મારી નાખી અને શરીરના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા.આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની ગળું દબાવીને હત્યા કરી,  આ કેસમાં પ્રેમ સંબંધમાં ઝઘડો અને ઈર્ષ્યા મુખ્ય કારણ હતું. ભલે આ લગ્ન ન હતું, પરંતુ નજીકના સંબંધમાં આવી ઘટનાએ સમાજની માનસિકતા પર સવાલ ઉભા કર્યા. અને રિપોર્ટ મુજબ એક વર્ષમાં આવી 50 કરતાં પણ વધુ ઘટનાઓ બની છે જે ચિંતાનો વિષય છે ઘટનાઓનું કારણ સમજવાનો પ્રયાસ કરેતો સામાજિક માનસિક અને બીજા અનેક કારણો સામે આવે! 




ઘટનાઓનું કારણ શું? 

1. વિશ્વાસનો અભાવ:- લગ્નમાં પ્રેમ અને વિશ્વાસની કમી આવી ઘટનાઓને જન્મ આપે છે. પ્રગતિ અને મુસ્કાનના કેસમાં પ્રેમી સાથેના સંબંધે પતિ સાથેના બંધનને તોડી નાખ્યું.

2. ડ્રગ્સ અને લત:- મુસ્કાનના કેસમાં ડ્રગ્સની લતે મહત્વની ભૂમિકા ભજવી. નશાની આદતે વ્યક્તિની નૈતિકતા અને નિર્ણયશક્તિને ખતમ કરી દીધી.

3. અંધશ્રદ્ધા:- મુસ્કાને સાહિલે અંધશ્રદ્ધાના નામે ઉશ્કેરી, જે આધુનિક સમાજમાં પણ આવી માનસિકતાનું પ્રતિબિંબ છે.

4. સ્ત્રી-પુરુષ સંબંધોમાં બદલાવ:- આજના યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે. લગ્ન બહારના સંબંધો અને ઈર્ષ્યા આવી ઘટનાઓ અને વિચારો પેદા કરે છે 

5. નૈતિક મૂલ્યોનું પતન:- સમાજમાં નૈતિકતા અને જવાબદારીની ભાવના ઘટી રહી છે, જેના કારણે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આવા રસ્તા અપનાવે છે. જે ડેન્જયર્સ અને સકેરી છે 


લગ્નજીવનમાં આવી ઘટનાઓ એક ચેતવણી છે કે સમાજે પોતાની વ્યવસ્થા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. શિક્ષણ, જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ આવ્યા કેસમાં સરકારે પણ કડક કાયદા અને ઝડપી ન્યાયની વ્યવસ્થા કરવી પડશે, બાકી અત્યારે જનરેશન જેમ વિચારે છે મી જલ્દી જ  લગ્ન જેવી સંસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે, અને સમાજનું માળખું ખોરવાઈ જશે. તમારું આ વિષે પર 






ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .