ભાજપનો આઇટી સેલ ખેંચવા ગયો રાહુલની, લોકોએ કૉમેન્ટમાં BJPને જ અરીસો દેખાડી દીધો.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:21:03

    • રાહુલ-મોદીના વસ્ત્ર પર ભાજપ-કોંગ્રેસનુ "ટ્વીટર વોર"

    • રાહુલ ગાંધી ૪૧ હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડો યાત્રાએ નિકળ્યા : ભાજપ

    • ભાજપ કહે છે કે રાહુલ ગાંધીની ટી-શર્ટની કિંમત 41 હજાર રૂપિયા છે

    • કોંગ્રેસે પીએમના 10 લાખ રૂપિયાના સૂટ પર વાત કરી છે

    • ભાજપે રાહુલ ગાંધીનો ડિઝાઇનર ટી-શર્ટ પહેરેલો ફોટો શેર કર્યો છે જેની કિંમત 41,000 રૂપિયા છે



    ભાજપે રાહુલ ગાંધીનો 41 હજાર રૂપિયાની બરબેરી ટી-શર્ટ પહેરેલ ફોટો ટ્વિટ કર્યો 

    કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર નિશાન સાધતા ભાજપે ફોટોનું કેપ્શન આપ્યું "ભારત જુઓ"


    કોંગ્રેસે વળતો જવાબ આપ્યો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની કિંમત 10 લાખ રૂપિયા છે



    રાહુલ ગાંધીએ બરબેરી ટી-શર્ટ પહેરી હતી જેની કિંમત રૂ. 41,000 થી વધુ હતી અને તે કપડા પર ભાજપે પ્રહાર કર્યા હતા 

    એક ટ્વિટમાં, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર પ્રહારો કર્યા, જેઓ હાલમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' પર છે. ભાજપે સફેદ બરબેરી ટી-શર્ટમાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી અને સાથે સાથે ટી-શર્ટની કિંમત કેપ્શન સાથે પોસ્ટ કરી






    ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

    "રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

    ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

    વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે