ભાજપનો આઇટી સેલ ખેંચવા ગયો રાહુલની, લોકોએ કૉમેન્ટમાં BJPને જ અરીસો દેખાડી દીધો.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:21:03

    • રાહુલ-મોદીના વસ્ત્ર પર ભાજપ-કોંગ્રેસનુ "ટ્વીટર વોર"

    • રાહુલ ગાંધી ૪૧ હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડો યાત્રાએ નિકળ્યા : ભાજપ

    • ભાજપ કહે છે કે રાહુલ ગાંધીની ટી-શર્ટની કિંમત 41 હજાર રૂપિયા છે

    • કોંગ્રેસે પીએમના 10 લાખ રૂપિયાના સૂટ પર વાત કરી છે

    • ભાજપે રાહુલ ગાંધીનો ડિઝાઇનર ટી-શર્ટ પહેરેલો ફોટો શેર કર્યો છે જેની કિંમત 41,000 રૂપિયા છે



    ભાજપે રાહુલ ગાંધીનો 41 હજાર રૂપિયાની બરબેરી ટી-શર્ટ પહેરેલ ફોટો ટ્વિટ કર્યો 

    કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર નિશાન સાધતા ભાજપે ફોટોનું કેપ્શન આપ્યું "ભારત જુઓ"


    કોંગ્રેસે વળતો જવાબ આપ્યો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની કિંમત 10 લાખ રૂપિયા છે



    રાહુલ ગાંધીએ બરબેરી ટી-શર્ટ પહેરી હતી જેની કિંમત રૂ. 41,000 થી વધુ હતી અને તે કપડા પર ભાજપે પ્રહાર કર્યા હતા 

    એક ટ્વિટમાં, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર પ્રહારો કર્યા, જેઓ હાલમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' પર છે. ભાજપે સફેદ બરબેરી ટી-શર્ટમાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી અને સાથે સાથે ટી-શર્ટની કિંમત કેપ્શન સાથે પોસ્ટ કરી






    ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

    નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.