Sikkim CloudBurst : 4 જવાન સહિત 19 લોકોના દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, હજારો મુસાફરો ફસાયા, લોકોનું કરાઈ રહ્યું છે રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-10-06 14:04:20

સિક્કિમ કુદરતી આફત સામે ઝઝુમી રહ્યું છે. બે દિવસ પહેલા સિક્કિમમાં વાદળ ફાટ્યું હતું ત્યારથી લઈ આ મામલે અપડેટ આવી રહી છે. આ દુર્ઘટનામાં 22 જવાનો લાપતા થઈ ગયા હતા જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હતા. લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે જેમાં ચાર જવાનોનો પણ સમાવેશ થાય છે. 103થી વધારે લોકો હજી સુધી લાપતા છે તેવી માહિતી સામે આવી છે. એનડીઆરએફની ટીમ 60 લોકોને બહાર કાઢવાનું કાર્ય કરી રહી છે. તળાવના કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

Sikkim cloudburst: Five dead and 23 missing in northeast India following  flash floods | CNN

Sikkim flash floods: At least 14 dead, over 100 missing as cloudburst-led  disaster wreaks havoc in state | India News – India TV

23 Army Personnel Missing In Flash Floods After Cloudburst In North Sikkim

19 લોકોના થયા મોત જેમાં સેનાના જવાનોનો પણ સમાવેશ    

લોનાક તળાવ પર થોડા દિવસો પહેલા વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું હતું. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પૂરમાં સેનાના 22 જવાનો લાપતા થઈ ગયા છે ઉપરાંત અનેક લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. અચાનક આવેલા પૂરમાં 103 લોકો લાપતા થઈ ગયા છે. આ ઘટનામાં 19 લોકોના મોત થઈ ગયા છે અને આ મૃતકોમાં ચાર જવાનોનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી એનડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક દિવસોથી લોકોને શોધાઈ રહ્યા છે. 

પૂરને કારણે ફસાયા હજારો પ્રવાસીઓ 

સિક્કિમમાં ભરવા અનેક પ્રવાસીઓ જતા હોય છે. ત્યારે આ પૂરને કારણે જનજીવન તો અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ અચાનક આવેલા પૂરમાં અનેક પ્રવાસીઓ ભસાઈ ગયા છે. સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે પાઠકે જણાવ્યું હતું કે તેમને આર્મીના 27મા માઉન્ટેન ડિવિઝનના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ, વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. 

Sikkim flash flood: Toll rises to 21, searches on for 103 missing people |  India News – India TV

Sikkim Disaster: High level technical committee to carry out detailed study  | MorungExpress | morungexpress.com




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.