ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:47:39

સુરક્ષિત ગણાતા ગુજરાતમાં આજકાલ અનેક વખત ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગને કારણે નિર્દોષ વ્યક્તિને જીવ ઘૂમાવવાનો વારો આવે છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફાયરિંગની ઘટના બની છે. ગાંધીનગરના સેક્ટર 10 ખાતે ખાનગી ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેઓ બીજ નિગમની બહારથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પરથી પસાર થતા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.





ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.