વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરાયા


  • Published By :
  • Published Date : 2022-12-15 11:23:27

રાજકીય વર્તુળોમાં જેની બહુ આતુરતાથી રાહ જોવાનતી હતી તે ગુજરાત વિધાનસભાના સ્પિકર અને ઉપાધ્યક્ષ કોણ બનશે તે અંગેની જાહેરાત થઈ ગઈ છે. વિધાનસભાના સ્પિકર તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિમણૂક કરવામાં આવી છે.  શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડ જીત્યા છે. 15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે આ બંને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે.  વિધાનસભાની કાર્યવાહી સુચારુરૂપે ચલાવવાની જવાબદારીનું નિર્વાહન આ બંને નેતાઓ કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.

Shankar Chaudhary | Gandhinagar



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.