મોરબીમાં બનેલી દુર્ઘટના દ્વારકામાં ન બને તે માટે તંત્રએ વાપરી અગમચેતી


  • Published By :
  • Published Date : 2022-10-31 19:19:52

મોરબીમાં થયેલી ગોઝારી ઘટના બાદ તંત્ર એકાએક જાગી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આવી અનિચ્છનિય બનાવ કોઈ બીજી જગ્યાએ ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું છે. એક બાદ એક ફૂટ બ્રિજ પર નિયંત્રણો લાદી લેવામાં આવ્યા છે.  

Dwarka Beach Sudama Setu Gomti River | Neeraj jat | Flickr

અટલ બ્રિજ પર 3000 લોકોને જ એક સાથે ફરવાની પરવાનગી આપી છે જ્યારે તંત્રએ દ્વારકામાં આવેલા સુદામાં બ્રિજને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. મોરબીમાં બનેલ આ ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને બંધ કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરે આપ્યો હતો. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.