મોરબીમાં બનેલી દુર્ઘટના દ્વારકામાં ન બને તે માટે તંત્રએ વાપરી અગમચેતી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 19:19:52

મોરબીમાં થયેલી ગોઝારી ઘટના બાદ તંત્ર એકાએક જાગી ગયું છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આવી અનિચ્છનિય બનાવ કોઈ બીજી જગ્યાએ ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું છે. એક બાદ એક ફૂટ બ્રિજ પર નિયંત્રણો લાદી લેવામાં આવ્યા છે.  

Dwarka Beach Sudama Setu Gomti River | Neeraj jat | Flickr

અટલ બ્રિજ પર 3000 લોકોને જ એક સાથે ફરવાની પરવાનગી આપી છે જ્યારે તંત્રએ દ્વારકામાં આવેલા સુદામાં બ્રિજને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. મોરબીમાં બનેલ આ ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને બંધ કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરે આપ્યો હતો. 



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.