Atal Bihari Vajpayeeની આજે છે પુણ્યતિથી, પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ અર્પી પુષ્પાંજલિ, વાંચો તેમની શ્રેષ્ઠ કવિતાઓ


  • Published By :
  • Published Date : 2023-08-16 10:47:24

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથી છે. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા નેતાઓ સદૈવ અટલ સમાધિ પર પહોંચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમને યાદ કરી એક ટ્વિટ કર્યું છે. ઉપરાંત સદેવ અટલ સમાધિ પર જઈ પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા. તે સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ અટલજીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.  

અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ પણ કરતા હતા અટલજીનું સન્માન  

અટલજીનો જન્મ 1924માં ગ્વાલિયરમાં થયો હતો. અનેક દાયકાઓ સુધી તેઓ ભાજપનો ચહેરો રહ્યા. બિન કોંગ્રેસ પીએમ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. અટલ બિહારી વાજપેયી એવા વ્યક્તિત્વના ધણી હતા કે ન માત્ર તેમની પાર્ટીવાળા તેમનું સન્માન કરતા હતા પરંતુ બીજી પાર્ટીના નેતાઓ પણ તેમનો આદર કરતા હતા. અટલજી એટલું સારૂ વક્તવ્ય આપતા કે સત્તામાં ન હોવા છતાંય દેશનું પ્રતિનિધત્વ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા. 


અટલજીના ભાષણો, કવિતા આજે પણ લોકોના દિલમાં છે અંકિત

અટલ બિહારી વાજપેયી ભલે આજે આ દુનિયામાં નથી પરંતુ તેમના ભાષણો, તેમની કવિતાઓ આજે પણ એટલા જ લોકો યાદ રાખે છે. સંસદમાં તેમણે આપેલું ભાષણ પણ લોકોને યાદ છે. અટલજી માટે લોકોને માન છે. અનેક લોકો એવા હશે જે આજે પણ અટલજીના દિવાના હશે. તેમની કવિતાઓ, તેમના ભાષણો આજે પણ લોકો સાંભળતા હશે. આપણે તેમની કવિતાઓને તેમની પુણ્યતિથી પર યાદ કરીએ. અટલજીને આપણે પણ સ્મરણાંજલી આપીએ છીએ. વાંચીએ તેમની સર્વશ્રેષ્ઠ કવિતાઓ.....        


ભારત કી ભૂમિ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ

યહ તો જીતા જાગતા રાષ્ટ્ર-પુરુષ હૈ

હિમાલય મસ્તક હૈ, કશ્મીર કિરીટ હૈ

પંજાબ ઔર બંગાલ જિનકી ભુજાએં હૈં

વિંધ્યા કટિ-મેખલા હૈ, નર્મદા કરધની હૈ

પૂર્વી-ઘાટ ઔર પશ્ચિમી ઘાટ જિનકી જંઘાએં હૈં

કન્યાકુમારી ચરણ હૈ, સાગર નિશદિન ચરણ ધુલાતા હૈ

આષાઢ-સાવન કે કાલે-કાલે બાદલ,

જિનકી કુંતલ કેશ-રાશિ હૈ

યહ વંદન કી ભૂમિ, અભિનંદન કી ભૂમિ,

યહ અર્પણ કી ભૂમિ, યહ તર્પણ કી ભૂમિ

યહ ઋષિ-મહર્ષિ-ત્યાગી-તપસ્વી-તીર્થંકરો કી પાવન ભૂમિ હૈ

યહી તો રાષ્ટ્ર-પુરુષ ગીતા મેં વર્ણિત

વિરાટ પુરુષ કા જીતા-જાગતા અવતાર હૈ

યહી હમારી સપનોં કી દુનિયા હૈ

જિએંગે તો ઉસી કી ખાતિર

ઔર અગર મરેંગે તો ભી ઉસી કી ખાતિર

યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ

જિસે લેકર હમ આગે ચલતે રહેંગે


ગીત નયા ગાતા હું 

गीत नहीं गाता हूँ

बेनकाब चेहरे हैं,दाग बड़े गहरे हैं

टूटता तिलिस्म आज सच से भय खाता हूँ

गीत नहीं गाता हूँ


लगी कुछ ऐसी नज़र बिखरा शीशे सा शहर

अपनों के मेले में मीत नहीं पाता हूँ

गीत नहीं गाता हूँ


पीठ मे छुरी सा चाँद, राहू गया रेखा फांद

मुक्ति के क्षणों में बार बार बँध जाता हूँ

गीत नहीं गाता हूँ

गीत नया गाता हूँ


टूटे हुए तारों से फूटे बासंती स्वर

पत्थर की छाती मे उग आया नव अंकुर

झरे सब पीले पात कोयल की कुहुक रात


प्राची मे अरुणिम की रेख देख पता हूँ

गीत नया गाता हूँ


टूटे हुए सपनों की कौन सुने सिसकी

अन्तर की चीर व्यथा पलकों पर ठिठकी

हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा,


काल के कपाल पे लिखता मिटाता हूँ

गीत नया गाता हूँ




आओ फिर से दिया जलाएँ 


आओ फिर से दिया जलाएँ

भरी दुपहरी में अँधियारा

सूरज परछाई से हारा

अंतरतम का नेह निचोड़ें-

बुझी हुई बाती सुलगाएँ।

आओ फिर से दिया जलाएँ


हम पड़ाव को समझे मंज़िल

लक्ष्य हुआ आँखों से ओझल

वर्त्तमान के मोहजाल में-

आने वाला कल न भुलाएँ।

आओ फिर से दिया जलाएँ।


आहुति बाकी यज्ञ अधूरा

अपनों के विघ्नों ने घेरा

अंतिम जय का वज़्र बनाने-

नव दधीचि हड्डियाँ गलाएँ।

आओ फिर से दिया जलाएँ 


कौरव कौन, कौन पांडव 


कौरव कौन

कौन पांडव,

टेढ़ा सवाल है|

दोनों ओर शकुनि

का फैला

कूटजाल है|

धर्मराज ने छोड़ी नहीं

जुए की लत है|

हर पंचायत में

पांचाली

अपमानित है|

बिना कृष्ण के

आज

महाभारत होना है,

कोई राजा बने,

रंक को तो रोना है| 

  


न दैन्यं न पलायनम्.


कर्तव्य के पुनीत पथ को

हमने स्वेद से सींचा है,

कभी-कभी अपने अश्रु और—

प्राणों का अर्ध्य भी दिया है।


किंतु, अपनी ध्येय-यात्रा में—

हम कभी रुके नहीं हैं।

किसी चुनौती के सम्मुख

कभी झुके नहीं हैं।


आज,

जब कि राष्ट्र-जीवन की

समस्त निधियाँ,

दाँव पर लगी हैं,

और,

एक घनीभूत अंधेरा—

हमारे जीवन के

सारे आलोक को

निगल लेना चाहता है;


हमें ध्येय के लिए

जीने, जूझने और

आवश्यकता पड़ने पर—

मरने के संकल्प को दोहराना है।


आग्नेय परीक्षा की

इस घड़ी में—

आइए, अर्जुन की तरह

उद्घोष करें :

‘‘न दैन्यं न पलायनम्।’’



मौत से ठन गई 


ठन गई!

मौत से ठन गई!


जूझने का मेरा इरादा न था,

मोड़ पर मिलेंगे इसका वादा न था,


रास्ता रोक कर वह खड़ी हो गई,

यों लगा ज़िन्दगी से बड़ी हो गई।


मौत की उमर क्या है? दो पल भी नहीं,

ज़िन्दगी सिलसिला, आज कल की नहीं।


मैं जी भर जिया, मैं मन से मरूँ,

लौटकर आऊँगा, कूच से क्यों डरूँ?


तू दबे पाँव, चोरी-छिपे से न आ,

सामने वार कर फिर मुझे आज़मा।


मौत से बेख़बर, ज़िन्दगी का सफ़र,

शाम हर सुरमई, रात बंसी का स्वर।


बात ऐसी नहीं कि कोई ग़म ही नहीं,

दर्द अपने-पराए कुछ कम भी नहीं।


प्यार इतना परायों से मुझको मिला,

न अपनों से बाक़ी हैं कोई गिला।


हर चुनौती से दो हाथ मैंने किये,

आंधियों में जलाए हैं बुझते दिए।


आज झकझोरता तेज़ तूफ़ान है,

नाव भँवरों की बाँहों में मेहमान है।


पार पाने का क़ायम मगर हौसला,

देख तेवर तूफ़ाँ का, तेवरी तन गई।


मौत से ठन गई।



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.