Vadodara : Cool Mums of Baroda કરી રહ્યું છે Exhibition & Kids carnivalનું આયોજન, જાણો ક્યાં અને ક્યારે થવાનું છે Exhibition?


  • Published By :
  • Published Date : 2024-05-25 18:56:51

સ્ત્રીઓ આત્મનિર્ભર બની રહી છે.. મહિલાઓ પોતાની આવડતને, પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અનેક વર્ક શોપ યોજાતા હોય છે, exhibition થતા હોય છે. ત્યારે વડોદરામાં Cool Mums of Baroda દ્વારા  exhibition અને  Kids carnivalનું આયોજન કરવામાં આવી રહ્યું છે બીજી જૂન 2024એ.. જેમાં શોપિંગ, ખાવા સહિત વિવિધ પ્રકારના 40 સ્ટોલ હશે ઉપરાંત બાળકો માટે અનેકો એક્ટિવી હશે.. 


Cool Mums of Baroda બિઝનેસ પ્લેટફોર્મ છે જ્યાં.. 

એક સમય હતો જ્યારે મહિલાઓ માત્ર ઘરને સાચવતી હતી.. પરિવારના સભ્યોની દેખરેખ પાછળ પોતાનો સમય ફાળવતી પરંતુ હવે સમય બદલાયો છે... પરંતુ ધીરે ધીરે સમય બદલાયો છે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી રહી છે.. સોશિયલ મીડિયાના માધ્યમ પર અનેક ગ્રુપ ચાલતા હોય છે જેમાં મહિલાઓ પોતાની આવડતને રજૂ કરતી હોય છે. અનેક મહિલાઓ બિઝનેસ પણ કરતી હોય છે અને આવા પ્લેટફોર્મ તેમના બિઝનેસને આગળ વધારવામાં પણ મદદ કરતા હોય છે. ત્યારે આવું જ એક ગ્રુપ છે  Cool Mums of Baroda જેના ફાઉન્ડર છે કૃતિ પંડ્યા. 


2 જૂને આ ગ્રુપ દ્વારા કરાયું છે exhibitionનું આયોજન  

Cool Mums of Baroda એક ફેસબુક ઓરિએન્ટેડ ગ્રુપ છે જેમાં 7.5 હજાર જેટલી મહિલાઓ જોડાઈ છે અને પોતાના બિઝનેસને આગળ વધારી રહી છે. ત્યારે આ ગ્રુપે 2 જૂને અલ્કાપુરી ક્લબમાં ચાર વાગે Exhibition & Kids carnivalનું આયોજન કર્યું છે જેમાં 40 જેટલા shopping અને Food Stall હશે ઉપરાંત બાળકો માટે પણ  અનેક એક્ટિવિટી રાખવામાં આવી છે.. આ exhibitionનો ભાગ બનવા માટે  9601440553 પર સંપર્ક કરી શકો છો.. તેમજ આ ગ્રુપમાં મહિલાઓ જોડાઈ શકે છે આ https://www.facebook.com/groups/800121003680642/?ref=share_group_linkથી..   



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.