વલસાડ: ટ્રેનની અડફેટે ૨૧ ગાયોમાં મોતથી ખળભળાટ,ગાયોના માથા અને પગ કપાયા; ગૌ પ્રેમીઓમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 08:45:00

વલસાડ વિભાગના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો. 21 ગાયોના મોત,

ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા


આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસની સાથે ગૌપ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોના મોત થતાં રોષ ભભૂકી ઉઠ્યો છે


નોંધનીય છે કે બે દિવસ પહેલા સતત બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. પહેલા દિવસે મણિનગર-વટવા રેલ્વે વચ્ચે વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી.બીજા દિવસે આણંદ અને બોરીયાવી વચ્ચે વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ હતી



વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...