Australian High Commissionerએ ગોપાલ ઈટાલિયાનો માન્યો આભાર, જાણો કેમ કહ્યું Thank You


  • Published By :
  • Published Date : 2023-01-13 14:22:14

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ અનેક વખત જનતાની વચ્ચે દેખાયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોંપી છે. ત્યારે  ગોપાલ ઈટાલિયાએ Australian High Commissionerની સાથે મુલાકાત કરી હતી.

  

ગોપાલ ઈટાલિયાએ કરી મુલાકાત 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને તેમજ ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતમાં વિજેતા બનેલા ધારાસભ્યો લોકોની વચ્ચે જતાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ  Australian High Commissioner Barry O'Farrellની સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે Consulate General Peter Truswell, ausralian embassy political secretaryની સાથે પણ મુલાકાત કરી હતી. 


આપની આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા 

તેમની સાથે મુલાકાત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટી અંગે વાતચીત કરી હતી. ઉપરાંત આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કઈ રીતે અને કયા મુદ્દાઓને લઈ આગળ વધશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું બિરૂદ મેળવી લીધું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.