58 વર્ષ પૂર્ણ કરી અમિત શાહે ઓગણસાઠમાં વર્ષમાં કર્યો મંગલ પ્રવેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:49:43

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. પોતાના જન્મદિવસ પર તેઓ પોતાના પરિવાર સાથે છે. તેમના જન્મદિવસ પર અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. રાજનાથ સિંહે, નીતિન ગડકરી તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને બર્થ-ડેની શુભકામનાઓ પાઠવી છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'