બિહારઃ ચંપારણમાં નવ લોકોને મારનાર વાઘણનું મોત, 3 દિવસમાં ચારનો કર્યો હતો શિકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:09:35

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં નવ લોકોને મારનાર 'નરભક્ષી' વાઘણનું મોત થયું છે.

અગાઉ તેને મારી નાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. ડીએફઓના જણાવ્યા અનુસાર, વાઘ માનવ વસવાટમાં રહેવા ટેવાયેલો હોવાનું સ્પષ્ટ થાય ત્યારે પ્રક્રિયા મુજબ વાઘને મારવાના આદેશો જારી કરવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં વાઘે ચારના જીવ લીધા છે.જે બાદ તંત્ર દ્વારા આ વાઘણને કઈ રીતે કાબુમાં લેવી એની ચર્ચા કરી હતી.હાલ આ વાઘણના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. 




અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.