છત્તીસગઢમાં બ્લાસ્ટ થતાં BSF જવાન ઈજાગ્રસ્ત થયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 15:50:24

છત્તીસગઢના કાંકેર વિસ્તારના માર્કનાર ગામમાં બ્લ્સ્ટ થતાં બોર્ડર સિક્યૂરિટી ફોર્સના જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ કોયલિબેડા પોલીસ મથકના વિસ્તારમાં થયો છે. 


કાંકેરના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસે શું કહ્યું?

કોયલિબેડા પોલીસ સ્ટેશનની હદના માર્કનાર ગામમાં બ્લાસ્ટ થયો છે જેમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાન ઈજાગ્રસ્ત થયા છે. 


અગાઉ 14 માર્ચના રોજ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારીનું IED બ્લાસ્ટમાં મોત થયું હતું. આ હુમલો છત્તીસગઢના નારાયણપુર વિસ્તારના નક્સલવાદીઓએ કર્યો હતો.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.