અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેનાનું હેલિકેપ્ટર ચિત્તા થયું ક્રેસ, એક પાયલટનું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 14:22:44

અરૂણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં એક મોટી ઘટના બનવા પામી છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય આર્મીનું ચિત્તા નામક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં એક પાયલટનું મોત નિપજ્યું છે. 

એક પાયલટની સ્થિતિ અત્યંત નાજૂક

મળતી વિગતો અનુસાર હેલિકોપ્ટર પોતાની નિયમિત ઉડાન ભરી રહ્યું હતું જે દરમિયાન આ ઘટના બનવા પામી છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેનું કારણ હજી બહાર નથી આવ્યું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર થનાર લેફ્ટિનેંટ કર્નલ સૌરભ યાદવનું મોત થયું છે. જ્યારે બીજા પાયલટોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.

           



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.