CBIના સકંજામાં મનીષ સિસોદિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:08:43

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી. દારુ કાંડમાં સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું હતું જે બાદ તેમને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ પહેલા મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી લખ્યું હતું કે મને ગુજરાત જતો રોકવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. CBI ઓફિસે જતા પહેલા તેમણે માંના આશીર્વાદ લીધા હતા અને પત્નીએ તિલક કર્યું હતું. 

સિસોદિયા જ્યારે પૂછપરછ માટે ઘરની બહાર નીકળ્યા ત્યારે માતાએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

રાજઘાટ જઈ બાપુને અર્પી પુષ્પાંજલિ

સીબીઆઈ ઓફિસે જતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા હતા. બાપૂને નમન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાપુના આશીર્વાદ લેતા પહેલા તેમણે કહ્યું કે આ લોકોની તૈયારી મારી ધરપકડ કરવાની છે, ઘરમાં દરોડા પાડ્યા પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું.  
સ્ટોરી અપડેટ થઈ રહી છે...



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.