રાહુલ-સિદ્ધારમૈયા ભારત જોડો યાત્રામાં સાથે જોડતા નજર પડ્યા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:41:50

સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીનો ફરી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમને કર્ણાટકના પૂર્વ સી એમ  સિદ્ધારમૈયા સાથે દોડતા નજરે પડી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી તેમના માતાના બુટની લેસ બાંધતા હતાએ તસવીરો વાઇરલ થઈ હતી આજે તેમણે ભારત જોડો યાત્રામાં દોડતા દેખાઈ રહ્યા છે.  સિદ્ધારમૈયા ગુરુવારે યાત્રામાં સામેલ થયા હતા. રાહુલ ગાંધીની બાજુમાં ચાલી રહ્યા હતા. ત્યારે અચાનક રાહુલ ગાંધીએ તેમનો હાથ પકડી લીધો અને દોડવા લાગ્યા હતા.

 

વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં

વિધાન સભાની ચુંટણી નજીક આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે. ત્યારે કોંગ્રેસ હવે કમરકશી લીધી છે હવે કોંગ્રેસની ભારત જોડો યાત્રા કર્ણાટક પોહચી ગઈ છે. યાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાયા અને આગળ હવે પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાશે.

 

સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કેરળથી શરૂ થઈ હતી. 30 સપ્ટેમ્બરે યાત્રા કર્ણાટક પહોંચી હતી. 21 ઓક્ટોબર સુધી યાત્રા અહી ચાલુ રહેશે. ગુરુવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી યાત્રામાં સામેલ થયાં હતાં. તેમણે રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે પગપાળા યાત્રા કરી હતી. 30 સપ્ટેમ્બરે યાત્રા કર્ણાટક પહોંચી હતી. 21 ઓક્ટોબર સુધી યાત્રા અહી ચાલુ રહેશે. ગુરુવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી યાત્રામાં સામેલ થયાં હતાં. તેમણે રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે પગપાળા યાત્રા કરી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.