રાહુલ-સિદ્ધારમૈયા ભારત જોડો યાત્રામાં સાથે જોડતા નજર પડ્યા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:41:50

સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીનો ફરી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમને કર્ણાટકના પૂર્વ સી એમ  સિદ્ધારમૈયા સાથે દોડતા નજરે પડી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી તેમના માતાના બુટની લેસ બાંધતા હતાએ તસવીરો વાઇરલ થઈ હતી આજે તેમણે ભારત જોડો યાત્રામાં દોડતા દેખાઈ રહ્યા છે.  સિદ્ધારમૈયા ગુરુવારે યાત્રામાં સામેલ થયા હતા. રાહુલ ગાંધીની બાજુમાં ચાલી રહ્યા હતા. ત્યારે અચાનક રાહુલ ગાંધીએ તેમનો હાથ પકડી લીધો અને દોડવા લાગ્યા હતા.

 

વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં

વિધાન સભાની ચુંટણી નજીક આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે. ત્યારે કોંગ્રેસ હવે કમરકશી લીધી છે હવે કોંગ્રેસની ભારત જોડો યાત્રા કર્ણાટક પોહચી ગઈ છે. યાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાયા અને આગળ હવે પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાશે.

 

સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કેરળથી શરૂ થઈ હતી. 30 સપ્ટેમ્બરે યાત્રા કર્ણાટક પહોંચી હતી. 21 ઓક્ટોબર સુધી યાત્રા અહી ચાલુ રહેશે. ગુરુવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી યાત્રામાં સામેલ થયાં હતાં. તેમણે રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે પગપાળા યાત્રા કરી હતી. 30 સપ્ટેમ્બરે યાત્રા કર્ણાટક પહોંચી હતી. 21 ઓક્ટોબર સુધી યાત્રા અહી ચાલુ રહેશે. ગુરુવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી યાત્રામાં સામેલ થયાં હતાં. તેમણે રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે પગપાળા યાત્રા કરી હતી.  



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.