કાશ્મીરને દેશ કહ્યા બાદ બિહારની શાળાએ કહ્યું, "ભૂલ થઈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 19:59:22

આમ તો દેશના મોટા ભાગના આઈએએસ અધિકારીઓ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા હોય છે. તેઓ નાનપણથી જ પોતાની રીતે મહેનત કરીને આગળ આવવાના સપના જોતા હોય છે. પરંતુ તે જ બિહારની એક શાળાએ પરીક્ષાના પેપરમાં લોચા માર્યા હતા. બિહારના કિશનગંજ જિલ્લાની એક નિશાળના સાતમા ધોરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા દરમિયાન ગોટે ચડ્યા હતા. પેપરમાં કંઈક એવું લખાયું હતું જે વાંચીને વિદ્યાર્થીઓ ઘુમરીએ ચડ્યા હતા. 


પેપરમાં પૂછાયું કાશ્મીર દેશના લોકોને શું કહેવાય છે?

બિહારની શાળાના સાતમા ધોરણની અર્ધવાર્ષીક પરીક્ષા ચાલી રહી હતી. જેમાં એક પ્રશ્ન એવો પૂછાયો હતો કે પરીક્ષામાં પૂછાયું કાશ્મીર દેશના લોકોને શું કહેવાય છે? આ પરીક્ષા બિહાર શિક્ષા પરિયોજના પરિષદ દ્વારા યોજવામાં આવી હતી. સમગ્ર બાબતે ભાજપે નીતિશ સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.