પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે પૂણ્યતિથિ પર આ 7 વાતો તમારે જાણવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-10-25 15:27:31

પાંડુરંગ શાસ્ત્રી અઠાવલે ભારતના મોટા દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબરના રોજ 1920માં મુંબઈમાં થયો અને નિધન 25 ઓક્ટોબરના મુંબઈમાં થયું હતું. દેશમાં તેમને લોકો દાદાના હુલામણા નામથી ઓળખે છે. આજે તેમની પૂણ્યતિથિ પર જાણો તેમના જીવનની એ સાત વાતો જે કોઈને ખબર જ નહીં હોય......

दादाजी : मानव और समाज निर्माण के प्रणेता

પાંડુરંગ અઠાવલેજીએ સ્વાધ્યાયના માધ્યમથી સમાજમાં આત્મ ચેતના જગાડવાનું કાર્ય કર્યું હતું. અઠાવલેજીએ વેદો, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતિના આત્માનું મહત્વને લોકો સામે લાવી સમાજના સુધારામાં તે જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. 


1952માં પાંડુરંગ શાસ્ત્રીજીને જાપાનમાં બીજા વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો જેમાં તેમણે ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને વૈદિક જ્ઞાન પર વ્યાખ્યાન આપ્યું હતું. 

Pandurang Shastri Athavale - Wikiwand

આઠવલેજીના આહ્વાન પર 1958માં તેમના ભક્તોએ ગામડે ગામડે જઈને સ્વાધ્યાયની મહિમાને લોકોને જણાવવાની શરૂઆત કરી હતી. 


1964માં જ્યારે પોપ પૉલ ચોથા ભારત આવ્યા હતા ત્યારે તેમણે દાદા આઠવલેજી સાથે ચર્ચા કરી હતી અને દર્શન મામલે તેમની સાથે ચર્ચા કરી હતી. 


પાંડુરંગ શાસ્ત્રીજીને વર્ષ 1988માં મહાત્મા ગાંધી પુરસ્કાર અને વર્ષ 1997માં તેમને ધર્મના ક્ષેત્રમાં કામગીરી બદલ ટેમ્પલટન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 


1999માં પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગ્સેસે એવોર્ડ અને વર્ષ 1999માં જ તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. 


પાંડુરંગજીને વર્ષ 1954માં તત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની વિદ્યાલયની સ્થાપના કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.