WhatsApp ચલાવવા માટે પૈસા આપવા પડશે, જાણો શું-શું ફીચર મળશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 19:31:35

વૉટ્સઅપ પોતાની પ્રીમિયર સર્વિસ શરૂ કરવા જઈ રહ્યા છે. ઇન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા તમારા બિઝનેસ યુઝર માટે એક સબ્સશન પ્લાન રજૂ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને આઇઓએસના લેટેસ્ટ બીટા વઝનમાં આ જોઇ વાપરી શકાશે.


પ્લાન શું હશે ?

WaBetaInfo ના વોટ્સએપ પ્રીમિયમ એક ઑપ્શનલ સર્વિસ છે. જો તમે તેનું પ્રીમિયમ સબ્સક્રિપ્શનલો છો તો કેટલીક નવી ફીચર્સ જોવા મળશે. વોટ્સએપ પ્રીમિયમ કેટલીક બિઝનેસ સુવિધાઓ આપશે અને જો તમે જો તમે તમારા બેઝનેસ એકાઉન્ટ ઉપયોગ કરો તો તે આવતા દિવસોની સેટિંગ્સમાં તમને ‘WhatsApp Premium’ નું એક નવું સેક્શન દેખાય છે.



કેટલા ફીચર મળશે 


તમે એક સાથે 10 ઉપકરણમાં લૉગિન કરી શકશો . 


યુઝરને એક લિન્ક આપવામાં આવશે જે ડર 3 મહિને બદલાશે તેના કઈક ફાયદા પણ હશે 


WhatsApp પ્રીમિયમ એક ઑપ્શનલ પ્લાન છે અને આ કોઈ પણ સમયે અન-સબસ્ક્રાઇબ કરી શકાય છે. 


હજુ પણ આ ફીચર મારી બીટા વવર્જન માં ઉપલબ્ધ છે તેથી હવે પછી ફીચર અને તેની કિંમત વિશે હજુ પણ કંઇ ખબર નથી.




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .