મણિપુરમાં બનેલી ઘટના પર મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા, કુમાર વિશ્વાસે જનતાને કરી આ અપીલ...


  • Published By :
  • Published Date : 2023-07-20 14:00:30

ઘણા મહિનાઓથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને નગ્ન કરી ફેરવવામાં આવી રહી છે. ખેતરમાં જઈ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. દ્રશ્યો વિચલીત કરી શકે છે. મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે પીએમ મોદીએ મૌન તોડ્યું છે. ઉપરાંત મહિલાના વાયરલ થયેલા વીડિયો પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. મણિપુરના સીએમે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

સરકાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે सामने आने के तुरंत बाद राज्य सरकार ने वीडियो का स्वत: संज्ञान लिया और जांच के आदेश दिए। उन्होंने कहा कि मणिपुर पुलिस ने कार्रवाई कर आज सुबह पहली गिरफ्तारी की है। फिलहाल मामले में गहन जांच चल रही है। हम यह सुनिश्चित करेंगे कि सभी अपराधियों के खिलाफ कड़ी कार्रवाई की जाए, जिसमें मृत्युदंड की संभावना पर भी विचार किया जाए। 

विडियो को शेयर करना बंद करें - કુમાર વિશ્વાસ

વીડિયો વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે સીએમને ટેગ કરી એક ટ્વિટ કરી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરી લખ્યું કે कुर्सी है तुम्हारा ये जनाज़ा तो नहीं है? कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? આ પહેલા પણ કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી. बोर्ड-क्रांतिकारी जनता और छुटभैये-पक्षकारों से भी अनुरोध है कि जरा सी भी शर्मो-हया बची हो तो विडियो को शेयर करना बंद करें. 


 આ મામલે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ

મહત્વનું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર ત્વરીત પગલા લે તેવી વાત કહેવામાં આવી છે. જો સરકાર કોઈ પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડશે.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.