મણિપુરમાં બનેલી ઘટના પર મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા, કુમાર વિશ્વાસે જનતાને કરી આ અપીલ...


  • Published By :
  • Published Date : 2023-07-20 14:00:30

ઘણા મહિનાઓથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને નગ્ન કરી ફેરવવામાં આવી રહી છે. ખેતરમાં જઈ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. દ્રશ્યો વિચલીત કરી શકે છે. મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે પીએમ મોદીએ મૌન તોડ્યું છે. ઉપરાંત મહિલાના વાયરલ થયેલા વીડિયો પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. મણિપુરના સીએમે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

સરકાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે सामने आने के तुरंत बाद राज्य सरकार ने वीडियो का स्वत: संज्ञान लिया और जांच के आदेश दिए। उन्होंने कहा कि मणिपुर पुलिस ने कार्रवाई कर आज सुबह पहली गिरफ्तारी की है। फिलहाल मामले में गहन जांच चल रही है। हम यह सुनिश्चित करेंगे कि सभी अपराधियों के खिलाफ कड़ी कार्रवाई की जाए, जिसमें मृत्युदंड की संभावना पर भी विचार किया जाए। 

विडियो को शेयर करना बंद करें - કુમાર વિશ્વાસ

વીડિયો વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે સીએમને ટેગ કરી એક ટ્વિટ કરી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરી લખ્યું કે कुर्सी है तुम्हारा ये जनाज़ा तो नहीं है? कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? આ પહેલા પણ કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી. बोर्ड-क्रांतिकारी जनता और छुटभैये-पक्षकारों से भी अनुरोध है कि जरा सी भी शर्मो-हया बची हो तो विडियो को शेयर करना बंद करें. 


 આ મામલે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ

મહત્વનું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર ત્વરીત પગલા લે તેવી વાત કહેવામાં આવી છે. જો સરકાર કોઈ પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડશે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .