મણિપુરમાં બનેલી ઘટના પર મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા, કુમાર વિશ્વાસે જનતાને કરી આ અપીલ...


  • Published By :
  • Published Date : 2023-07-20 14:00:30

ઘણા મહિનાઓથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાઓને નગ્ન કરી ફેરવવામાં આવી રહી છે. ખેતરમાં જઈ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. દ્રશ્યો વિચલીત કરી શકે છે. મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે પીએમ મોદીએ મૌન તોડ્યું છે. ઉપરાંત મહિલાના વાયરલ થયેલા વીડિયો પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. મણિપુરના સીએમે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

 

સરકાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે सामने आने के तुरंत बाद राज्य सरकार ने वीडियो का स्वत: संज्ञान लिया और जांच के आदेश दिए। उन्होंने कहा कि मणिपुर पुलिस ने कार्रवाई कर आज सुबह पहली गिरफ्तारी की है। फिलहाल मामले में गहन जांच चल रही है। हम यह सुनिश्चित करेंगे कि सभी अपराधियों के खिलाफ कड़ी कार्रवाई की जाए, जिसमें मृत्युदंड की संभावना पर भी विचार किया जाए। 

विडियो को शेयर करना बंद करें - કુમાર વિશ્વાસ

વીડિયો વાયરલ થયા બાદ કુમાર વિશ્વાસે સીએમને ટેગ કરી એક ટ્વિટ કરી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કરી લખ્યું કે कुर्सी है तुम्हारा ये जनाज़ा तो नहीं है? कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? આ પહેલા પણ કુમાર વિશ્વાસે એક ટ્વિટ કરી હતી. बोर्ड-क्रांतिकारी जनता और छुटभैये-पक्षकारों से भी अनुरोध है कि जरा सी भी शर्मो-हया बची हो तो विडियो को शेयर करना बंद करें. 


 આ મામલે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું કડક વલણ

મહત્વનું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે કેન્દ્ર સરકાર ત્વરીત પગલા લે તેવી વાત કહેવામાં આવી છે. જો સરકાર કોઈ પગલાં નહીં લે તો સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.